સફળતાનાં સાત સોનેરી સૂત્ર
જીવનમાં સફળતા મેળવવા માટે જેટલાં સાધન બનાવવામાં આવ્યાં છે, એમાં વિધ્વાનોએ નીચે પ્રમાણેના સાત સાધનોને પ્રથમ સ્થાન આપ્યું છે.
· પરિશ્રમ અને પુરૂષાર્થ,
· આત્મવિશ્વાસ અને સ્વાવલંબન,
· જીજ્ઞાસા અને લગન,
· ત્યાંગ અને બલિદાન,
· સ્નેહ અને સહાનુભુતિ,
· સાહસ અને નિર્ભયતા,
· પ્રસન્નતા અને માનસિક સંતુલન
જે મનુષ્ય પોતાના જીવન વ્યવહારમાં આ સાત સાધનોનો સમાવેશ કરી લે છે તે દરેક સ્થિતિમાં ઇચ્છિત સફળતા મેળવે છે.

સુરેશ જાની
27/07/08 at 12:57 pm
સાવ સાચી વાત.
mobat
20/09/08 at 1:25 pm
amal karo ane parinam jano ane pachhi mano